કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે.
પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ
માણસ પોતાનો દેહ છોડી દે છે.
પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ
એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે.
જીગર_અનામી રાઇટર
©jigar anami writer
#loveshayari