એક માણસ મને પૂછતો હતો કે તારું મન ક્યાં ભટકે છે મે
"એક માણસ મને પૂછતો હતો કે તારું મન ક્યાં ભટકે છે
મેં જવાબ આપતા કહ્યું
અહીં જ્યાં ખોટા ને અભદ્ર માનવી વચ્ચે
મારા સ્વમાન થી ખટકું છું કેમ બધે?
આચાર વિચાર તો શુધ્ધ ની આશે
ભટકે મન જયા એ શાંતિ યાચે
-સાગર પંડ્યા"
એક માણસ મને પૂછતો હતો કે તારું મન ક્યાં ભટકે છે
મેં જવાબ આપતા કહ્યું
અહીં જ્યાં ખોટા ને અભદ્ર માનવી વચ્ચે
મારા સ્વમાન થી ખટકું છું કેમ બધે?
આચાર વિચાર તો શુધ્ધ ની આશે
ભટકે મન જયા એ શાંતિ યાચે
-સાગર પંડ્યા